હિન્દૂ વાદી નેતા કમલેશ તિવારી હત્યા મામલો સુરતમાં મોડી રાત્રે 7 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામની શંકાસ્પદ લોકોની મોડી રાત સુધી પૂછપરછ કરાઈ હતી. લખનઉ પોલીસ સુરત આવે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે. ત્યારે સીસીટીવીના આધારે શંકાસ્પદઓની અટકાયત કરવામાં આવી છે.