દિલ્હીના એક ભક્તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 35 કિલો સોનું દાન કર્યું. આ સોનાની કિંમત રૂપિયા 14 કરોડ જેટલી છે.આ સોનાનો ઉપયોગ મંદિરના દ્વાર અને છત માટે વપરાશે.