જો મનથી શ્રદ્ધા હોય તો ઘરને પણ મંદિર બનાવી શકાય છે અને ઘરમાં જ દેવી દેવતાઓને બોલાવી શકાય છે. આ વાતને MPના અલીરાજપુર જિલ્લાના એક વ્યક્તિએ સાબિત કરી છે.