સાબરમતી લૂંટ કેસમાં પકડાયેલા સગીર આરોપીના મોતના મામલે પ્રાથમિક રિપોર્ટમાં ઇજાના કોઈ નિશાન મળ્યા નથી. ઝોન 2 વિશેરા લેવામાં આવ્યા છે. FSLમાં વિશેરા મોકલવામાં આવશે, ત્યારબાદ મોતનું સાચું કારણ સામે આવશે.