બિન સચિવાલય કલાર્કના પેપર લિકકાંડમાં દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલની માન્યતા કેમ રદ્દ નાં કરવી તે અંગે આપવામાં આવેલી નોટીસ બાદ સ્કુલ સંચાલકોએ DEOને ખુલાસારૂપે આપેલો જવાબ સંતોષકારક નાં જણાતા આખરે DEO એ સંચાલકોને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો હતો... પરંતુ સ્કુલના સંચાલકો સુનાવણી દરમિયાન હાજર ન રહેતા સ્કુલના સંચાલકોની અવડચંડાઇ સામે આવી છે... સ્કુલ સંચાલકો ગેરહાજર રહેતા આખરે DEO એ સ્કૂલને સ્પષ્ટતા માટે અંતિમ તક આપવાની ફરજ પડી હતી.