હાલ ખેડૂતો વરસાદ ખેંચાવાના કારણે મૂંઝવણમાં મૂકાયા છે ત્યારે અમારા આજના કાર્યક્રમમાં અમે ખેડૂતોની મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. અમારા સંવાદદાતા ઉદય રંજને બિયારણ નિષ્ણાત એવા એન.પી.પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોને મૂઝવતાં બિયારણ, પિયત અંગે પ્રશ્નો પૂછ્યા હતાં અને એન.પી.પટેલે પણ અમારા માધ્યમથી ખેડૂતોને સંતોષકારક જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.