3 જેટલા દર્દીઓના નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પરંતુ 4 દિવસ એ દર્દીઓ ફરી તપાસ માટે આવતા તેઓને ઓછું દેખાવાની તકલીફ સામે આવી હતી.