અમદાવાદ શહેરમાં અનેક મંદિરો, ગુરુદ્વારા અને મંદિરોમાં સૌ કોઈ પોતાની શ્રદ્ધા મુજબ ભગવાનને પ્રસાદ અને ફૂલ અર્પણ કરતા હોય છે, ભગવાનને ચડાવાયેલા આ ફૂલો પાણીમાં પધરાવી દેવાય છે ત્યારે આ વેસ્ટ ફૂલોનો અમદાવાદના બે યુવાનોએ સદુપયોગ કરી રોજગારી ઉભી કરી, કેવી રીતે આ શક્ય બન્યું આવો જોઈએ અમારા આ અહેવાલમાં