અમદાવાદમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓના આગેવાનોની રાજ્ય સરકાર સાથે બેઠક યોજાઈ જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,મુખ્યમંત્રી વિજય રૂપાણી,ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા.