અમદાવાદના કલેકટર ડો.વિક્રાંત પંડ્યાએ મતગણતરીની પ્રક્રિયાની માહિતી આપતા કહ્યું કે ચુસ્ત બંધોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થાય તેવી તમામ તૈયારીઓની તકેદારી રખવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે દરેક મતગણતરી કેન્દ્ર પર CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે.