પોલીસ અને ટ્રસ્ટી વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. મહેન્દ્ર ઝાએ બેરિકેડ જાતે હટાવી દીધા હતા.પોલીસના રિહર્સલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારી અને ટ્રસ્ટી વચ્ચે મીટિંગ યોજવામાં આવી.