લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કરેલી સભાઓમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ‘હત્યારો’ કહેવાથી ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન ભ્રમભટ્ટ દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંગે અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંઘીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.