અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રકોપના કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે અને લોકો અવનવા પ્રયોગ અજમાવી રહ્યાં છે. ત્યારે પોલીસના સાથીદાર અને ગુના ઉકેલવામાં મદદરૂપ એવા શ્વાનની તબિયત ન બગડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્વાન માટે અલાયદા ઠંડકવાળા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે