સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાવવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે.