ખેડૂતોએ પાકનું વાવેતર કર્યા બાદ મેઘરાજા રિસાયા છે, તો બીજી તરફ ગુજરાત રાજ્યમાં પણ વરસાદની ઘટ દેખાઈ રહી છે જેના કારણે રાજ્યના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે આવો જાણીએ અમદાવાદના સોઢી ગામના ખેડૂતોની વેદના..