વકીલાતની ડિગ્રીને લઈને નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની મુશ્કેલી વધી શકે છે, સામાજિક કાર્યકરે કરેલી અરજીને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે જગતસિંહ વસાવાની વકીલાતની ડિગ્રીની તપાસ કરવાના આદેશ આપ્યા છે.