અમદાવાદમાં રખડતા ઢોર અંગે તંત્રની કડક કામગીરીને લઈને માલધારી સમાજે વિરોધ રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદન પત્ર,પશુઓને ચરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા, પશુ દીઠ 100 સ્કેવરફીટ ફાળવણી કરવા આવે તેવી કરી માગ