રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોના કડકાઈથી અમલીકરણ માટે સરકારે સજ્જ થઈ ગઈ છે, આગામી 16મી સપ્ટેમ્બરથી નવા નિયમો રાજ્યમાં લાગુ કરવામાં આવશે, ત્યારે તેની અસર વાહન ચાલકો પર થઈ રહી છે.