ધોરણ-1 થી ધોરણ 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં વધારો થયો છે,જેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.