ઝી 24 કલાકના શિક્ષા કોન્ક્લેવમાં વિદ્યાર્થીઓની મુંઝવણ કરાઈ દૂર, ધોરણ 12 પછી શું કરવું સહિતના જટિલ પ્રશ્નો અંગે અપાયું સરળ માર્ગદર્શન,રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન વિભાવરીબેને આપી હાજરી