અમદાવાદના જાણીતા એવા લૉ ગાર્ડનનું નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો છે, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જાહેરાત કરતા જણાવ્યુ કે પબ્લિક પાર્ટનરશીપ પ્લાન હેઠળ લો ગાર્ડનનું રિનોવેશન કરાશે, આ નવીનીકરણની કામગીરીમાં આશીમા ગ્રુપ દ્વારા પણ સહયોગ કરવામાં આવનાર છે.