હાર્દિકને તમાચો મારવાની ઘટનાને લઈને અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું ઘટનાને વખોડું છું પરંતું હાર્દિકે એ શહીદ 14 પાટીદાર યુવાનોની જવાબદારી તો લેવી જ પડશે