રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી મંદિર માટે મોટી જાહેરાત કરતાં અલગથી ઓથોરિટી બનાવવાની વાત કરી સાથોસાથ સમગ્ર મંદિરને સુવર્ણમય બનાવાશે.