અમરેલી લોકસભા ચૂંટણીના બંદોબસ્તમાં આવેલ જવાનનું સાવરકુંડલાની જ્ઞાતિ સમાજની વાડીમાં રાત્રિ રોકાણ દરમિયાન તબિયત લથડતાં અમરેલી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા, ત્યારે સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું છે