ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાને મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળતા તેમના વતન અમરેલી જિલ્લાના ઇશ્વરીયામાં જશ્ન મનાવાયું, રૂપાલાના માતા, ભાઇ અને અન્ય કાર્યકરોમાં ખુશી જોવા મળી તેમજ મીઠાઇ વહેચી લોકોના મો મીઠા કરાવાયા