અમરેલીઃ રાજુલાના ખેડૂતોનો PNB અને કેનેરા બેન્કમાં પાકવીમાની રકમ ન મળતાં અધિકારીઓને રજૂઆત કરી, બેન્કની ભૂલથી વીમો અટક્યો હોવાની ખેડૂતોની રજૂઆત,8 દિવસમાં વીમો ન મળે તો આંદોલનની ચીમકી