આણંદના નિતિનભાઈ પ્રજાપતિ સાચા અર્થના શિક્ષક કહી શકાય. નિતિનભાઈ પ્રજાપતિ સત્તર વર્ષથી ઝુપડપટ્ટીના ત્રણ લાખથી પણ વધારે ગરીબ બાળકોને મફતમાં ભણાવી ચુક્યા છે. નિતિનભાઈ પ્રજાપતિ આમ તો ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે તેમ છતા સ્વખર્ચે આ ગરીબ બાળકોને ભણાવી રહ્યા છે.