CM વિજય રૂપાણી મુંબઈ અને મધ્યપ્રદેશમાં સંભાળશે પ્રચાર અભિયાનનું નેતૃત્વ. અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદને લઈને કોંગ્રેસ પર કર્યા પ્રહાર. બળાત્કારી આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ નીકળ્યો નરાધમ દુષ્કર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે નારાયણ સાંઈને ઠેરવ્યો દોષિત અને અન્ય મહત્વના સમાચાર