મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયા પર કરાયેલા હુમલા મામલે વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હુમલો મીડિયા પર કરાયો છે. હુમલાનો પ્રત્યાઘાત મીડિયાએ આપવો જોઈએ.