કીર્તીદાન ગઢવી દ્વારા કોરોના અંગે જાગૃતી લાવવા માટે અનોખુ ગીત ગાવામાં આવ્યું હતું. આ ગીતમાં કોરોનાથી બચવા માટે શું કરવું જોઇએ તે અંગેની હેલ્થ એડ્વાઝરીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.