અયોધ્યા મુદ્દે સૌથી મોટા સમાચાર: આવતી કાલે ચુકાદો આવશે. જો કે ચુકાદાને ધ્યાને રાખી ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશમાં ખુબ જ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.