અયોધ્યાની વિવાદિત જમીન પર ફરી એકવાર રામ મંદિર નિર્માણને લઅને રાજકારણ ગરમાયું છે. આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદો સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગે અયોધ્યા પહોંચી ગયા છે.