જામનગરનાં સાંસદ પુનમ માડમના નિવાસ્થાને આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓ સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓનો સંવાદ યોજાયો. સાચા અર્થમાં લોકો સુધી સહાય પહોચે અને તેમજ તેનો લાભ લઇ શકે તે હેતુ થી સંવાદ યોજવામાં આવ્યો. જેમાં આયુષ્માન યોજનાનો લાભ લાભાર્થીઓને પૂરતો મળ્યો છે કે નહીં. તે સંવાદ કાર્યક્રમ જાણવામાં આવ્યું. જ્યારે સંવાદ બાદ સાંસદ પુનમ માડમે તમામ લાભાર્થીઓને પોતાના ઘરે ભોજન પણ કરાવવામાં આવ્યું.