આજથી બાબા અમરનાથ યાત્રા પૂર્વવત, અમરનાથ યાત્રાના આઠમા દિવસે 15,732 શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન, અત્યાર સુધીમાં 1,11,655 શ્રદ્ધાળુઓએ કર્યાં બાબા બર્ફાનીના દર્શન, 5,964 યાત્રિઓનો જથ્થો કડક સુરક્ષા વચ્ચે રવાના