કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું તેમણે કટાક્ષ કરતાં કહ્યુ કે નરેન્દ્ર મોદી જ્યારે 56 ઈંચની છાતીની વાત કરે છે ત્યારે ભક્ત તાળીઓ પાડે છે પરંતુ 56 ઈંચની છાતી ગધેડાની હોય છે..જ્યારે 100 ઈંચની છાતી પાડાની હોય છે