બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ લાંબી બિમારી બાદ પાર્થિવદેહ છોડયો હતો, બાપુના દેવલોક પામ્યાના સમાચારથી સમગ્ર કાંકરેજ પંથક સહીત ગુજરાત ભરના ભકતજનોમા શોકનુ મોજુ ફરી વળ્યુ છે, બાપુના અંતિમ દર્શન માટે ભકતોની ભીડ જામી