બનાસકાંઠા જિલ્લામાં થયેલા તીડના આક્રમણ બાદ મોટી રાહતના સમાચાર આવ્યા છે. કૃષિ વિભાગના રીપોર્ટ પ્રમાણે મોટાભાગના તીડ પાકિસ્તાન તરફ ગયા છે. નડાબેટથી બોર્ડર તરફના માર્ગે તીડના ઝુંડ પાકિસ્તાન તરફ ગયા હોવાનો રીપોર્ટ સામે આવ્યા છે.