સરહદી વિસ્તારની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. વાવના કુંડળીયા પાસેથી પસાર થતી ફાંગડી માઇનોર કેનાલમાં ફરી પડ્યું ગાબડું. માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં. ખેતરોમાં ઉભેલો પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને નુકસાન