રામ મંદિર ચુકાદા બાદ પ્રવિણ તોગડીયાએ કરી મહાઆરતી બાપુનગર ખાતે કરી હતી. તેમણે ઝડપથી રામ મંદિર બને તે અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.