મિત્રો ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે તેના ભક્તોના દરેક વિઘ્નો દૂર કરે છે. તો સાચા મનથી ગણેશજીની પૂજા કરવામાં આવે તો તે તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરતા હોય છે. ગણેશજીની પૂજા કરવા માટે પાંચ મંત્ર ખૂબ જ અગત્યના છે. ગણપતિ નો મંત્ર ઓમ ગં ગણપતયે નમો નમઃ નો જાપ કરવાથી મનુષ્યના દરેક કાર્યો પરિપૂર્ણ થાય છે. આ ઉપરાંત ગણેશજીના બીજા ઘણા મંત્રો છે જેના કારણે આર્થિક સમૃદ્ધિ તથા માનસિક શાંતિ પણ પ્રાપ્ત કરી શકાય છે.