ગુજરાતમાં છોટાકાશી તરીકે ઓળખાય છે જામનગર જયાં આવેલા છે અનેક ધાર્મિક સ્થાનકો.તો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ આવું જ ખડગદા નામનું પૌરાણિક ગામ આવેલું છે..જેને વાગડના કાશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવો આ પવિત્ર સ્થળની મુલાકાત દ્વારા વિવિધ મંદિરોના દર્શન કરી ધન્યતા અનુભવીએ.