ફાગવેલ ગામનાં ક્ષત્રિય રાજવીર પરિવારનાં તખુભાસિંહ રાઠોડનાં ઘરે અક્કલબાની કૂખે સંવત 1600 કારતક સુદ એકમ એટલે કે બેસતાવર્ષનાં દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો. ભાથીજીને બે મોટી બહેન સોનબા અને બેનલબા તથા એક મોટાભાઈ હાથીજી હતાં