ભરૂચના અસુરીયા નજીર ટેમ્પોએ બે જૈન સાધ્વીને અડફેટે લેતા બંને જૈન સાધ્વીના ઘટના સ્થળ પર જ મોત ,જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવે જતા સમયે જૈન સાધ્વીને નડ્યો અકસ્માત