આમોદ તાલુકાની કેનાલમાં ભંગાણ સર્જાતા ખેડૂતો ત્રાહિમામ થયા છે. આ જોતા નહેર નિગમના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે.