અત્યારે તહેવારનો માહોલ છે ઠેર ઠેર મેળા ભરાયા છે પણ ભરૂચમાં ભરાતો મેળો અનોખો છે. કારણ કે, અહીં મેઘરાજાની પૂજા થાય છે. મેઘરાજાની મૂર્તિ બનાવાય છે. હજારો લોકો આ આસ્થાના પર્વના સાક્ષી બને છે. શું છે આ પર્વ ઉજવવા પાછળની માન્યતા જોઈએ આ અહેવાલમાં..