એક્ઝિટ પોલના પરિણામને લઈને ભાજપના નેતા જિતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપને મહત્તમ બેઠકો પર જીતની આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.