અમદાવાદના બિસ્માર રસ્તાઓને લઈને બીજેપીના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાત પ્રદેશ બીજેપીના ઉપ-પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ સવાલો ઉઠાવ્યા હતા. હવે આવા જ બીજા નેતા કુંવરજી બાવળિયાએ આ મુદ્દે ટ્વિટ કરીને પ્રશ્નો કર્યા છે.