ગાંધીનગરમાં આજે બોર્ડ પરીક્ષા સમિતિની બેઠક યોજાશે. બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ કરનાર કેન્દ્ર રદ થશે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે નહીં.