રાજકોટના ગોંડલ-જેતપુર રોડ ત્રણ ખૂણીયા હનુમાનજી મંદિર પાસે નગરપાલિકા પાણીની પાઈપલાઈનના વાલમાં ભંગાણ થતાં રાજમાર્ગો પાણી પાણી થયાં હતા. હજારો લીટર પાણીના વેડફાટ સાથે રાજમાર્ગોની હાલત ચોમાસા જેવી થઈ હતી.