રાધનપુર તાલુકાની નર્મદાની કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. જ્યારે દેલાણા મેન કેનાલમાં 15 ફૂટનું પડ્યું ગાબડુ પડતા ખેડૂતોને મોટી સઁખ્યામાં નુકશાન થયું હતું.